પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યપ્રાણી દિવસ પર વન્યપ્રાણી ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી
Posted On:
03 MAR 2024 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ દિવસ પર વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે કહ્યું કે આ દિવસ આપણા ગ્રહ પરના જીવનની અવિશ્વસનીય વિવિધતાની ઉજવણી કરે છે જ્યારે તેની સુરક્ષા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે પર તમામ વન્યપ્રાણી ઉત્સાહીઓને શુભેચ્છાઓ. આ દિવસ આપણા ગ્રહ પર જીવનની અકલ્પનીય વિવિધતાને ઉજવવાનો અને તેને બચાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. હું તે તમામ લોકોની પણ પ્રશંસા કરું છું જેઓવન્યજીવન સંરક્ષણ પ્રયાસોમાં સમર્થન આપ છે અને ટકાઉ પ્રથાઓમાં મોખરે છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2011025)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam