પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વસંત પંચમી, સરસ્વતી પૂજા પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
Posted On:
14 FEB 2024 11:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું,
"દેશભરના મારા પરિવારના સભ્યોને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભકામનાઓ."
YP/AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2005780)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam