પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેન્દ્ર આપણી શૈક્ષણિક સંસ્થાઓ માટે આંતરરાષ્ટ્રીયકરણના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી

Posted On: 13 FEB 2024 12:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા લખવામાં આવેલ એક ઓપ-એડ રજૂ કર્યો હતો.

તેમણે કહ્યું કે તેમની સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલ આપણી શૈક્ષણિક સંસ્થાઓ માટે આંતરરાષ્ટ્રીયકરણના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"અમારી સરકાર આપણી શૈક્ષણિક સંસ્થાઓના NEP હેઠળ દર્શાવેલ આંતરરાષ્ટ્રીયકરણના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે. IIT-દિલ્હી અબુ ધાબી કેમ્પસ અને IIT-મદ્રાસ ઝાંઝીબાર કેમ્પસ આ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, આ લાગણીને તેમના લેખમાં વ્યક્ત કરે છે."

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2005513) Visitor Counter : 86