પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ માટે નેપાળના પ્રધાનમંત્રીનો આભાર માન્યો
Posted On:
26 JAN 2024 11:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલનો હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો.
તેઓ દહલની પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
" પુષ્પ કમલ દહલ તમારી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ બદલ આભાર. ભારત નેપાળ સાથે લાંબા સમયથી ચાલતી મિત્રતાની કદર કરે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1999977)
Visitor Counter : 66
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam