પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી

Posted On: 17 JAN 2024 1:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પવિત્ર ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરી. આ મંદિરની દૈવી ઉર્જા અપાર છે. મેં પ્રાર્થના કરી કે દરેક ભારતીય સુખી અને સમૃદ્ધ રહે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1996878) Visitor Counter : 79