પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 15 JAN 2024 9:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

સાધના, ધ્યાન અને દાનની પવિત્ર પરંપરા સાથે સંકળાયેલા પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કુદરતના આ તહેવાર પર હું ઉત્તરાયણ સૂર્ય ભગવાન મારા દેશના તમામ પરિવારના સભ્યોને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવું છું.

 

“సంక్రాంతి శుభాకాంక్షలు.”

 

 

“ಸಂಕ್ರಾಂತಿಯ ಶುಭಾಶಯಗಳು.”

 

 

YP/GP/NP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1996136) Visitor Counter : 80