પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી
Posted On:
09 JAN 2024 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન અને સિદ્ધિઓનો પણ સ્વીકાર કર્યો છે.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“પ્રવાસી ભારતીય દિવસની શુભેચ્છાઓ. વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો આ દિવસ છે. આપણા સમૃદ્ધ વારસાને જાળવવા અને વૈશ્વિક સંબંધોને મજબૂત કરવા પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. તેઓ સમગ્ર વિશ્વમાં ભારતની ભાવનાનું પ્રતિક છે, એકતા અને વિવિધતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1994391)
Visitor Counter : 346
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam