પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કલમ 370 અને 35 (A) પર સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે લખ્યું

Posted On: 12 DEC 2023 9:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલમ 370 અને 35 (A) પર સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે લખ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"કલમ 370 અને 35 (A) પર ગઈકાલે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ બંધારણીય એકીકરણને વધાર્યું છે. તેણે ભારતના લોકોમાં એકતાના બંધનને પણ મજબૂત બનાવ્યું છે. આ મુદ્દા પર થોડા વિચારો લખ્યા છે.

https://www.narendramodi.in/sc-verdict-on-article-370-has-strengthened-the-spirit-of-ek-bharat-shreshtha-bharat

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1985270) Visitor Counter : 99