પ્રધાનમંત્રીનું કાર્યાલય

બચાવ કામગીરીની સફળતા એ દરેક માટે ભાવનાત્મક ક્ષણ છે: પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરકાશી ટનલ બચાવ કામગીરી સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને સલામ કરી

બચાવ કામગીરીની સફળતા દરેકને ભાવુક બનાવી રહી છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રીએ બચાવી લેવાયેલા મજૂરોની હિંમત અને ધૈર્યની પ્રશંસા કરી;

શ્રમિક ભાઈઓ માટે સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ

Posted On: 28 NOV 2023 11:50PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરકાશી ટનલ બચાવ કામગીરી સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને સલામ કરી છે.

શ્રી મોદીએ કહ્યું કે ઉત્તરકાશી ટનલ બચાવ કામગીરીની સફળતા આપણા મજૂર ભાઈઓ માટે દરેક માટે ભાવનાત્મક ક્ષણ છે. સુરંગમાં ફસાયેલા લોકોની હિંમત અને ધૈર્યને સ્વીકારીને તેમણે તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है।

टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं।

यह अत्यंत संतोष की बात है कि लंबे इंतजार के बाद अब हमारे ये साथी अपने प्रियजनों से मिलेंगे। इन सभी के परिजनों ने भी इस चुनौतीपूर्ण समय में जिस संयम और साहस का परिचय दिया है, उसकी जितनी भी सराहना की जाए वो कम है।

मैं इस बचाव अभियान से जुड़े सभी लोगों के जज्बे को भी सलाम करता हूं। उनकी बहादुरी और संकल्प-शक्ति ने हमारे श्रमिक भाइयों को नया जीवन दिया है। इस मिशन में शामिल हर किसी ने मानवता और टीम वर्क की एक अद्भुत मिसाल कायम की है।

CB/GP/JD



(Release ID: 1980608) Visitor Counter : 84