ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ 24મી નવેમ્બર 2023ના રોજ ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ ICAI દ્વારા આયોજિત “ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન”નું ઉદ્ઘાટન કરશે

Posted On: 22 NOV 2023 10:34AM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 24મી નવેમ્બર, 2023ના રોજ ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે.

રાજ્યના તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર શહેરમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા આયોજિત "ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન"ના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ હશે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1978738) Visitor Counter : 212