પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના શિરડીમાં નિલવંદે ડેમનું જલ પૂજન કર્યું
Posted On:
26 OCT 2023 5:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના શિરડીમાં નિલવંદે ડેમનું જલ પૂજન કર્યું હતું. શ્રી મોદીએ ડેમની સ્થળ મુલાકાત પણ લીધી હતી અને નહેરનું પાણી છોડ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નિલવંદે ડેમનું જલ પૂજન એ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે જે લાંબી પ્રતીક્ષાનો અંત દર્શાવે છે. તે જનતાના વધુ સારા માટે જલ શક્તિનો ઉપયોગ કરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.”
CB/GP/JD
(Release ID: 1971664)
Visitor Counter : 167
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam