પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર યાદ કર્યા

Posted On: 02 OCT 2023 8:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંત પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંત પર યાદ કરીએ. તેમની સાદગી, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને 'જય જવાન, જય કિસાન'નું પ્રતિકાત્મક આહ્વાન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશા મજબૂત ભારત માટે તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીએ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963108) Visitor Counter : 98