પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી દરબાર સાહિબના ભૂતપૂર્વ મુખ્ય ગ્રંથી સિંઘ સાહિબ જ્ઞાની જગતાર સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
28 AUG 2023 1:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી દરબાર સાહિબના ભૂતપૂર્વ મુખ્ય ગ્રંથી સિંઘ સાહિબ જ્ઞાની જગતાર સિંહજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
X પોસ્ટની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કહ્યું;
“શ્રી દરબાર સાહિબના ભૂતપૂર્વ મુખ્ય ગ્રંથી સિંઘ સાહિબ જ્ઞાની જગતાર સિંહજીના નિધનથી વ્યથિત છું. તેમને તેમના સમૃદ્ધ જ્ઞાન અને ગુરુ સાહેબોની દ્રષ્ટિને અનુરૂપ માનવતાની સેવા કરવાના પ્રયત્નો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના.”
“ਸ੍ਰੀ ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਦੇ ਸਾਬਕਾ ਹੈੱਡ ਗ੍ਰੰਥੀ ਸਿੰਘ ਸਾਹਿਬ ਗਿਆਨੀ ਜਗਤਾਰ ਸਿੰਘ ਜੀ ਦੇ ਅਕਾਲ ਚਲਾਣੇ ਤੇ ਦੁਖੀ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਓਹਨਾ ਦੇ ਭਰਪੂਰ ਗਿਆਨ ਅਤੇ ਗੁਰੂ ਸਾਹਿਬਾਂ ਦੀਆਂ ਸੀਖ਼ਾਂ ਦੇ ਅਨੁਸਾਰ ਮਨੁੱਖਤਾ ਦੀ ਸੇਵਾ ਕਰਨ ਦੇ ਯਤਨਾਂ ਲਈ ਯਾਦ ਕੀਤਾ ਜਾਵੇਗਾ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਅਤੇ ਪ੍ਰਸ਼ੰਸਕਾਂ ਨਾਲ ਹਮਦਰਦੀ।”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1952883)
Visitor Counter : 188
Read this release in:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu