પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધના નાયકોને યાદ કર્યા
Posted On:
26 JUL 2023 9:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસના અવસર પર કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે કારગિલ વિજય દિવસ ભારતના તે અદ્ભુત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જેઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“કારગિલ વિજય દિવસ ભારતના તે અદ્ભુત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જેઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે. આ ખાસ દિવસે, હું મારા હૃદયના ઊંડાણથી તેમને નમન કરું છું અને વંદન કરું છું. જય હિંદ!"
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1942682)
Visitor Counter : 232
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam