પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત

प्रविष्टि तिथि: 25 JUN 2023 4:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદીએ તેમની રાજદ્વારી મુલાકાત દરમિયાન કૈરોમાં આવેલ અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીઘી.

ઈજિપ્તના પ્રવાસન અને પ્રાચીન ચીજોના મંત્રી ડો. મુસ્તફા વઝીરીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી વ્હોરા સમુદાયના નેતાઓને પણ મળ્યા, જેઓ ફાતિમી યુગની શિયા મસ્જિદની દેખરેખમાં કાર્યરત છે અને ભારત અને ઈજિપ્તના માણસો વચ્ચે મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1935207) आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam