પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 09 JUN 2023 1:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ભગવાન બિરસા મુંડાજીને તેમની પુણ્યતિથિ પર લાખો વંદન. તેમણે વિદેશી શાસન સામેના સંઘર્ષમાં સર્વસ્વ બલિદાન કર્યું. આદિવાસી સમુદાયના ઉત્થાન માટે તેમના સમર્પણ અને સેવાને રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1930963) Visitor Counter : 169