પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 02 JUN 2023 9:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી વ્યથિત છું. દુઃખની આ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય તેવી શુભકામના. રેલવે મંત્રી @AshwiniVaishnaw સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય આપવામાં આવી રહી છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1929555) Visitor Counter : 131