પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમે ગૌરવ જાળવી રાખવા અને ભારતના સૌથી ગરીબ લોકોની આજીવિકા વધારવાનો પ્રયાસ કર્યો છે: પ્રધાનમંત્રી
Posted On:
30 MAY 2023 12:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષોમાં લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવનારી અસંખ્ય પહેલોને પ્રકાશિત કરતી સર્જનાત્મકતા શેર કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“છેલ્લા 9 વર્ષોમાં, અમે ગૌરવ જાળવી રાખવા અને ભારતના સૌથી ગરીબ લોકોની આજીવિકા વધારવાનો પ્રયત્ન કર્યો છે. અસંખ્ય પહેલો દ્વારા અમે લાખો જીવનમાં પરિવર્તન કર્યું છે. દરેક નાગરિકની પ્રગતિ કરવા અને તેમના સપના પૂરા કરવાનું અમારું મિશન ચાલુ છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1928231)
Visitor Counter : 232
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada