રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પ્રેસ વિજ્ઞપ્તી

प्रविष्टि तिथि: 18 MAY 2023 10:15AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહ મુજબ, કેન્દ્રીય પ્રધાન પરિષદમાં પ્રધાનો વચ્ચે નીચેના ખાતાઓની પુન: ફાળવણીનું નિર્દેશન કર્યું છે:-

(i) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો પોર્ટફોલિયો શ્રી કિરેન રિજિજુને સોંપવામાં આવ્યો છે.

(ii) શ્રી અર્જુન રામ મેઘવાલ, રાજ્ય મંત્રીને શ્રી કિરેન રિજિજુના સ્થાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1925049) आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Malayalam