પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાણા પ્રતાપને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 09 MAY 2023 8:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપને હિંમત, બહાદુરી અને ગૌરવનું પ્રતીક ગણાવ્યછે. મહારાણા પ્રતાપની જયંત પર શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન માતૃભૂમિની સેવા માટે સમર્પિત કર્યું છે અને તેમનું જીવન પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"હિંમત, બહાદુરી અને સ્વાભિમાનના પ્રતીક મહારાણા પ્રતાપને તેમની જન્મજયંત પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું, જે દેશની દરેક પેઢી માટે પ્રેરણા બની રહેશે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1922663) Visitor Counter : 141