પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
09 MAY 2023 9:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
ગુરુદેવ ટાગોરને તેમની જયંતી નિમિત્તે મારી શ્રદ્ધાંજલિ. કલાથી સંગીત સુધી અને શિક્ષણથી સાહિત્ય સુધી, તેમણે અનેક ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી છે. અમે સમૃદ્ધ, પ્રગતિશીલ અને પ્રબુદ્ધ ભારત માટેના તેમના વિઝનને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1922660)
Visitor Counter : 140
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam