પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 09 MAY 2023 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંત પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ગુરુદેવ ટાગોરને તેમની જયંત નિમિત્તે મારી શ્રદ્ધાંજલિ. કલાથી સંગીત સુધી અને શિક્ષણથી સાહિત્ય સુધી, તેમણે અનેક ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી છે. અમે સમૃદ્ધ, પ્રગતિશીલ અને પ્રબુદ્ધ ભારત માટેના તેમના વિઝનને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1922660) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam