પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ કરવા પર શુભેચ્છા પાઠવી

Posted On: 03 MAY 2023 7:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસના 100 વર્ષ પૂર્ણ થવા પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ આધ્યાત્મિક વારસાને દેશ-વિદેશમાં લઈ જવાની પ્રકાશકની 100 વર્ષની યાત્રાને અતુલ્ય અને અવિસ્મરણીય ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"अनंत शुभकामनाएं! भारतीय आध्यात्मिक विरासत को अपने प्रकाशन के माध्यम से देश-दुनिया तक पहुंचाने में निरंतर जुटी गीताप्रेस की 100 वर्षों की यह यात्रा अद्भुत और अविस्मरणीय है।"

YP/GP/JD



(Release ID: 1921813) Visitor Counter : 179