પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 APR 2023 6:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસ જીના નિધનથી દુઃખી. તેમણે ઉત્તરાખંડના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું અને ખૂબ જ ખંતથી લોકોની સેવા કરી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1919968)
आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam