પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 26 APR 2023 6:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી ચંદન રામ દાસ જીના નિધનથી દુઃખી. તેમણે ઉત્તરાખંડના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું અને ખૂબ જ ખંતથી લોકોની સેવા કરી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1919968) आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam