પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 14 APR 2023 8:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પૂજ્ય બાબાસાહેબને, જેમણે સમાજના વંચિત અને શોષિત વર્ગના સશક્તિકરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. જય ભીમ!"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1916507) Visitor Counter : 139