પ્રધાનમંત્રીનું કાર્યાલય

આયુષ્માન ભારત યોજના, ગરીબો માટે કવચ છે: પીએમ

Posted On: 07 APR 2023 7:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી છે કે આયુષ્માન ભારત યોજના ગરીબ ભાઈઓ અને બહેનો માટે વરદાનથી ઓછી નથી.

આયુષ્માન ભારત વિશેનો વિડિયો શેર કરતાં, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

आयुष्मान भारत ने हमारे गरीब भाई-बहनों के इलाज के खर्च की चिंता दूर की है। यह योजना जिस तरह से उनके लिए रक्षा कवच बनी है, वो किसी वरदान से कम नहीं है।”

YP/GP/JD



(Release ID: 1914706) Visitor Counter : 173