પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી

Posted On: 05 APR 2023 10:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી હતી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આજનો પદ્મ પુરસ્કાર સમારોહ ઉત્કૃષ્ટ પુરસ્કાર વિજેતાઓ, જેઓ લોકોમાં ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તેમની સાથે વાર્તાલાપ કરવાની બીજી શ્રેષ્ઠ તક હતી,."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1914107) Visitor Counter : 135