પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી
प्रविष्टि तिथि:
05 APR 2023 10:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી હતી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આજનો પદ્મ પુરસ્કાર સમારોહ ઉત્કૃષ્ટ પુરસ્કાર વિજેતાઓ, જેઓ લોકોમાં ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તેમની સાથે વાર્તાલાપ કરવાની બીજી શ્રેષ્ઠ તક હતી,."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1914107)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam