રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં પદ્મ પુરસ્કાર 2023 રજૂ કર્યા
Posted On:
05 APR 2023 7:36PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે સાંજે (5 એપ્રિલ, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-IIમાં વર્ષ 2023 માટે 3 પદ્મ વિભૂષણ, 5 પદ્મ ભૂષણ અને 47 પદ્મ શ્રી પુરસ્કારો અર્પણ કર્યા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી સામેલ રહ્યા હતા.
સમારોહના પુરસ્કાર વિજેતાઓની યાદી જોડાયેલ છે.
GP/JD
(Release ID: 1914022)
Visitor Counter : 299