પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટેડ ઓન: 05 APR 2023 10:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંમત્રીએ કહ્યું;

"સ્વાતંત્ર્ય સંગ્રામના સક્રિય સેનાની, ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. સમાજના વંચિત વર્ગોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાના તેમના પ્રયાસો હંમેશા પ્રેરણારૂપ રહેશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1913764) મુલાકાતી સંખ્યા : 203