પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરમ પવિત્ર ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગાલુને તેમની જયંતી પર નમન કર્યા
प्रविष्टि तिथि:
01 APR 2023 9:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પવિત્ર ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગાલુને તેમની જયંતીના વિશેષ અવસર પર શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગાલુને તેમની જયંતીના વિશેષ અવસર પર હું નમન કરું છું. તેમણે લાખો લોકોમાં ઊંડી અસર છોડી છે. તેમણે હંમેશા સમાજની સેવા અને લોકોને સશક્તિકરણને ખૂબ મહત્વ આપ્યું. આપણે હંમેશા તેમના સપના પૂરા કરવા માટે કામ કરીશું.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1912772)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam