પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી

Posted On: 22 MAR 2023 10:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આપ સૌને નવરાત્રીની શાશ્વત શુભેચ્છાઓ. આદર અને ભક્તિનો આ શુભ અવસર દેશવાસીઓના જીવનને સુખ, સંપત્તિ અને સૌભાગ્યથી પ્રકાશિત કરે. માતા દેવીની જય!"

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1909367) Visitor Counter : 145