પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બિહાર દિવસ પર બિહારના લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
22 MAR 2023 8:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર દિવસ પર બિહારના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે બિહાર તેના સમૃદ્ધ ઇતિહાસ અને જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. બિહારના લોકો, જેઓ રાષ્ટ્રીય જીવનના તમામ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યા છે, તેઓએ તેમની સખત મહેનત અને નિશ્ચયથી એક વિશેષ ઓળખ બનાવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"રાજ્યના આપણા તમામ ભાઈઓ અને બહેનોને બિહાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! બિહારના લોકો, જે તેના સમૃદ્ધ ઇતિહાસ અને જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, દેશના વિકાસ માટે દરેક ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. તેમના સમર્પણ અને સખત મહેનતથી , તેમની એક ખાસ ઓળખ ઉભી થઈ છે.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1909357)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam