પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ વિશ્વ વન્યજીવન દિવસ પર વન્યજીવ સંરક્ષણવાદીઓ અને ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 03 MAR 2023 6:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવ સંરક્ષણવાદીઓ અને ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

વિશ્વ વન્યજીવન દિવસ પર, વન્યજીવ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ પર કામ કરતા લોકોને શુભેચ્છાઓ. પ્રાણીઓના રહેઠાણનું રક્ષણ કરવું એ અમારા માટે મુખ્ય પ્રાથમિકતા છે અને અમે તેમાં સારા પરિણામો જોયા છે. વીતેલું વર્ષ હંમેશા યાદ રાખવામાં આવશે જ્યારે આપણે આપણા રાષ્ટ્રમાં ચિત્તાઓનું સ્વાગત કર્યું હતું!”

YP/GP/JD



(Release ID: 1904052) Visitor Counter : 164