પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શિવમોગામાં એરપોર્ટ વાણિજ્ય, કનેક્ટિવિટી અને પ્રવાસનને વેગ આપશે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 24 FEB 2023 11:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કર્ણાટકના શિવમોગામાં એરપોર્ટ વાણિજ્ય, કનેક્ટિવિટી અને પ્રવાસનને વેગ આપશે. શ્રી મોદી શિવમોગ્ગા મતવિસ્તારના સંસદસભ્ય શ્રી બી વાય રાઘવેન્દ્રના ટ્વીટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે માહિતી આપી હતી કે શિવમોગ્ગા ખાતે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. શિવમોગ્ગા એરપોર્ટ પોતાને માત્ર એરપોર્ટ તરીકે નહીં, પરંતુ મલનાડ પ્રદેશની પરિવર્તન તરફની યાત્રાના પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરશે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં આગામી શિવમોગા એરપોર્ટ વિશે ટ્વીટ કર્યું;

"શિવમોગામાં એરપોર્ટ વાણિજ્ય, કનેક્ટિવિટી અને પ્રવાસનને વેગ આપશે."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1901917) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam