પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ ડીઓપીટી દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી

Posted On: 18 FEB 2023 10:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડીઓપીટી દ્વારા દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

"@DoPTGoI દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી. અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો અને વિભાગમાં સુમેળ અને કાર્યક્ષમતામાં વધુ સુધારો કરવાની રીતો પર પ્રકાશ પાડ્યો."

YP/GP/JD



(Release ID: 1900446) Visitor Counter : 168