પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહા શિવરાત્રી પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
18 FEB 2023 9:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહા શિવરાત્રીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહા શિવરાત્રીના ખૂબ જ ખાસ અવસર પર દરેકને શુભેચ્છાઓ.
તમામ દેશવાસીઓને મહાશિવરાત્રીની અનંત શુભકામનાઓ.
સર્વત્ર શિવ!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1900320)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam