પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહા શિવરાત્રી પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 18 FEB 2023 9:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહા શિવરાત્રીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહા શિવરાત્રીના ખૂબ જ ખાસ અવસર પર દરેકને શુભેચ્છાઓ.

તમામ દેશવાસીઓને મહાશિવરાત્રીની અનંત શુભકામનાઓ.

સર્વત્ર શિવ!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1900320)