સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ 9 ફેબ્રુઆરી, 2023ના રોજ 25 વ્યસન સારવાર સુવિધાઓ (ATFs) રાષ્ટ્રને સમર્પિત કરશે

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આયોજિત નશા મુક્ત ભારત અભિયાનના એક કાર્યક્રમમાં એટીએફને સમર્પિત કરવામાં આવશે.

Posted On: 08 FEB 2023 1:16PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 09.02.2023 ના રોજ સવારે 11:00 વાગ્યે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ભીમ ઓડિટોરિયમ, 15 જનપથ, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રને વ્યસન મુક્તિ સુવિધાઓ (ATFs) સમર્પિત કરવા માટે નશા મુક્ત ભારત અભિયાનનું આયોજન કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ આ કાર્યક્રમમાં રાષ્ટ્રને કુલ 25 વ્યસન સારવાર સુવિધાઓ (ATFs) એનાયત કરશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1897275) Visitor Counter : 176