પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ 1.5 લાખ વેલનેસ સેન્ટરની સ્થાપનાના લક્ષ્યની સિદ્ધિની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 29 DEC 2022 8:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 1.5 લાખ આયુષ્માન ભારત - આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોના લક્ષ્યની સિદ્ધિ નવા ભારતમાં નવી ઊર્જાનો સંચાર કરશે. તેમણે કહ્યું કે ભારતની સમૃદ્ધિ સ્વસ્થ નાગરિકમાં રહેલી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"स्वस्थ नागरिकों में ही भारतवर्ष की समृद्धि निहित है। इस दिशा में रिकॉर्ड संख्या में बने ये हेल्थ एंड वेलनेस सेंटर्स बड़ी भूमिका निभाएंगे। यह उपलब्धि न्यू इंडिया में एक नई ऊर्जा भरने वाली है।"

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1887414) મુલાકાતી સંખ્યા : 265