પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય નૌકાદળને નેવી ડે પર શુભેચ્છા પાઠવી

Posted On: 04 DEC 2022 10:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે તમામ નૌકાદળના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"નૌકાદળના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને નૌકાદળ દિવસની શુભકામનાઓ. ભારતમાં આપણને આપણા સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસ પર ગર્વ છે. ભારતીય નૌકાદળે સતત આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું છે અને પડકારજનક સમયમાં તેની માનવતાવાદી ભાવનાથી પોતાને અલગ પાડ્યા છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1880784) Visitor Counter : 166