પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આપણે એ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આપણને આપણું બંધારણ આપ્યું: પીએમ

Posted On: 26 NOV 2022 12:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપી છે જેમણે આપણને બંધારણ આપ્યું હતું અને રાષ્ટ્ર માટે તેમના દ્રષ્ટીકોણને સાકાર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;

"આજે, બંધારણ દિવસ પર, અમે તે મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આપણને આપણું બંધારણ આપ્યું અને આપણા રાષ્ટ્ર માટે તેમના વિઝનને પૂર્ણ કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1879062) Visitor Counter : 64