પ્રધાનમંત્રીનું કાર્યાલય
આપણે એ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આપણને આપણું બંધારણ આપ્યું: પીએમ
Posted On:
26 NOV 2022 12:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપી છે જેમણે આપણને બંધારણ આપ્યું હતું અને રાષ્ટ્ર માટે તેમના દ્રષ્ટીકોણને સાકાર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"આજે, બંધારણ દિવસ પર, અમે તે મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આપણને આપણું બંધારણ આપ્યું અને આપણા રાષ્ટ્ર માટે તેમના વિઝનને પૂર્ણ કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1879062)
Visitor Counter : 64
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam