પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 15 NOV 2022 11:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે રાજ્યની પ્રગતિની નવી ઊંચાઈઓ માટે શુભેચ્છા પાઠવી હતી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"રાજ્યના સ્થાપના દિવસ પર ઝારખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે પ્રાકૃતિક સંસાધનો અને આદિવાસી કલા અને સંસ્કૃતિથી સમૃદ્ધ આ રાજ્ય પ્રગતિની ટોચે પહોંચે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1876045) Visitor Counter : 152