પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
15 NOV 2022 11:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે રાજ્યની પ્રગતિની નવી ઊંચાઈઓ માટે શુભેચ્છા પાઠવી હતી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"રાજ્યના સ્થાપના દિવસ પર ઝારખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે પ્રાકૃતિક સંસાધનો અને આદિવાસી કલા અને સંસ્કૃતિથી સમૃદ્ધ આ રાજ્ય પ્રગતિની ટોચે પહોંચે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1876045)
Visitor Counter : 152
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam