પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
11 NOV 2022 10:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાન અને શિક્ષણ પ્રત્યેના તેમના જુસ્સાને પણ યાદ કર્યો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“મૌલાના આઝાદને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેઓ તેમના વિદ્વતાપૂર્ણ સ્વભાવ અને બૌદ્ધિક કૌશલ્ય માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. તેઓ આપણી સ્વતંત્રતા ચળવળમાં મોખરે રહ્યા, અન્ય અગ્રણી મહારથીઓ સાથે નજીકથી કામ કર્યું. તેઓ શિક્ષણ પ્રત્યે પણ જુસ્સાદાર હતા.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1875080)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam