પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 07 NOV 2022 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"भारत की प्राचीन संस्कृति, अध्यात्म और परंपरा के प्रतीक पर्व कार्तिक पूर्णिमा एवं देव दीपावली की हार्दिक शुभकामनाएं। पवित्र स्नान और दीपदान से जुड़ा यह अवसर हर किसी के जीवन में नई ऊर्जा का संचार करे।"

 

YP/GP/JD

(Release ID: 1874335) Visitor Counter : 131