પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના રીવામાં દુ:ખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવા પર શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
Posted On:
22 OCT 2022 11:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયા આપવાની પણ જાહેરાત કરી હતી. આવશે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર રાજ્ય સરકારની દેખરેખ હેઠળ પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પડાઈ રહી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“મધ્યપ્રદેશના રીવા ખાતે નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે.
“પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં દુ:ખદ બસ અકસ્માતમાં દરેક મૃતકના પરિવારજનો માટે PMNRF તરફથી 2 લાખ ઘાયલોને રૂ. 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1870201)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam