પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 18 OCT 2022 2:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;  "ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી વ્યથિત. આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે: PM @narendramodi"

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1868792) Visitor Counter : 117