પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિજયા દશમી પર સૌને શુભેચ્છા પાઠવી
Posted On:
05 OCT 2022 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એવી પણ કામના કરી કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઊર્જા લાવે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"વિજયના પ્રતીક વિજયાદશમી પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઊર્જા લાવે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1865266)
Visitor Counter : 142
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam