પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 02 OCT 2022 4:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંત નિમિત્તે સંસદ ભવન ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:

"આજે અગાઉ, PM @narendramodiએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી"

YP/GP/JD



(Release ID: 1864502) Visitor Counter : 151