પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આશા પારેખજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
30 SEP 2022 10:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશા પારેખજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આશા પારેખજી એક ઉત્કૃષ્ટ ફિલ્મ વ્યક્તિત્વ છે. તેણીની લાંબી કારકિર્દીમાં, તેણીએ બતાવ્યું છે કે વર્સેટિલિટી શું છે. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ હું તેમને અભિનંદન આપું છું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1863991)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam