પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આશા પારેખજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 30 SEP 2022 10:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશા પારેખજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

આશા પારેખજી એક ઉત્કૃષ્ટ ફિલ્મ વ્યક્તિત્વ છે. તેણીની લાંબી કારકિર્દીમાં, તેણીએ બતાવ્યું છે કે વર્સેટિલિટી શું છે. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ હું તેમને અભિનંદન આપું છું.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1863991)