પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાને નમન કર્યા
Posted On:
28 SEP 2022 8:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિમાં દુર્ગા માના ત્રીજા સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને પ્રાર્થના કરી છે.
શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આજે નવરાત્રિમાં દુર્ગા માના ત્રીજા સ્વરૂપ દેવી ચંદ્રઘંટાની પૂજાનો દિવસ છે. તેમની અસીમ કૃપાથી દરેકનું જીવન શૌર્ય અને નમ્રતાથી સુશોભિત બને, એ જ પ્રાર્થના..."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1862793)
Visitor Counter : 127
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam