પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાને નમન કર્યા

Posted On: 28 SEP 2022 8:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિમાં દુર્ગા માના ત્રીજા સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને પ્રાર્થના કરી છે.

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આજે નવરાત્રિમાં દુર્ગા માના ત્રીજા સ્વરૂપ દેવી ચંદ્રઘંટાની પૂજાનો દિવસ છે. તેમની અસીમ કૃપાથી દરેકનું જીવન શૌર્ય અને નમ્રતાથી સુશોભિત બને, એ જ પ્રાર્થના..."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1862793) Visitor Counter : 127