પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નૌખાઈ પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 01 SEP 2022 9:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ નૌખાઈના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: " નૌખાઈ જુહર! આ ખાસ દિવસે દરેકને શુભકામનાઓ. આપણા રાષ્ટ્રને ભોજન પૂરું પાડવાના તેમના અનુકરણીય કાર્ય માટે આપણા મહેનતુ ખેડૂતોનો આભાર વ્યક્ત કરવાનો આ પ્રસંગ છે. આપણો સમાજ પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરે અને દરેક વ્યક્તિ સુખી તેમજ સ્વસ્થ રહે."

"નૌખાઈ ઝુહર! આ ખાસ દિવસે સૌને હાર્દિક શુભકામનાઓ. આ આપણા ખેડૂત ભાઈઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક છે જેઓ દેશવાસીઓને ભોજન પૂરું પાડવા માટે સખત મહેનત કરે છે. આપણો સમાજ પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. દરેકને સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ આરોગ્યની શુભેચ્છાઓ."

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855943) Visitor Counter : 157