પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને યુવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી


प्रविष्टि तिथि: 11 AUG 2022 2:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને યુવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટમાં ઉજવણીની ઝલક શેર કરી અને કહ્યું કે;

"આ યુવાનો સાથે ખૂબ જ ખાસ રક્ષાબંધન..."

SD/GP/JD


(रिलीज़ आईडी: 1850873) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Kannada , Malayalam